અક્ષરધામ (દિલ્હી)

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
અક્ષરધામ

અક્ષરધામ( દિલ્હી)
સ્થાન
દેશ: ભારત

અક્ષરધામદિલ્હીમાં નવનિર્મિત હિંદુ મંદિર સંકુલ છે.[૧] અ મંદિર સ્થાનિક લોકોમાં સ્વામિનારાયણ અક્ષરધામ તરિકે અને બહોળા વપરાશમાં દિલ્હી અક્ષરધામ તરિકે પણ જાણીતું છે. મંદિર સંકુલમાં ૧૦,૦૦૦ વર્ષની ભારતીય અને હિંદુ સાંસ્કૃતિક પરંપરા, આધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું દર્શન થાય છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત તરિકે પ્રમુખ સ્વામી મહારાજનું નામ ઉભરી આવ્યા વગર રહેતું નથી કે જે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.[૧]

આ મંદિર કે જે દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે,[૨][૩]૬ નવેમ્બર, ૨૦૦૫નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.[૧][૪] મંદીર, યમુના નદીનાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે.[૫]મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં ભગવાન સ્વામિનારાયણનાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, આઇમેક્સ સિનેમા, સંગીતમય ફુવારા અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે.[૬]

સ્વામિનારાયાનણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.[૭]

અક્ષરધામ મંદિર ની કોતરણી

[ફેરફાર કરો] External links

અક્ષરધામ (દિલ્હી) વિષય પર સહયોગી વિકિપીડિયાઓમાં વધુ જાણવા માટે (આ બધી માહિતી અંગ્રેજી ભાષામાં મળશે):
Wiktionary-logo-en.svg શબ્દકોષ
Wikibooks-logo.svg પુસ્તકો
Wikiquote-logo.svg અવતરણો
Wikisource-logo.svg વિકિસોર્સ
Commons-logo.svg દ્રશ્ય-શ્રાવ્ય મિડિયા અને ચિત્રો
Wikinews-logo.svg સમાચાર
Wikiversity-logo-en.svg અભ્યાસ સામગ્રી

[ફેરફાર કરો] સંદર્ભો

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં