અળવી (વનસ્પતિ)

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
અળવી
TaroAKL.jpg
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: plantae
(unranked) એકદળી
ગોત્ર: એલિસ્મૈટેલ્સ
કુળ: એરાસી
પ્રજાતિ: કોલોકેશિયા
જાતિ: સી. એસ્ક્યુલેન્ટા
Binomial name
કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા
(એલ.) સ્કૉટ

અળવી (અંગ્રેજી:Taro; વૈજ્ઞાનિક નામ: કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા) એક ઉષ્ણકટિબંધિય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે.[૧] પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. આમ તેમાં રહેલા કેલ્શિયમ ઓક્ઝોલેટ નામના ઘટકને કારણે થાય છે,[૨][૩] જો કે આ ક્ષાર ખાદ્ય પદાર્થ બનાવતી વેળા ગરમ થવાથી નષ્ટ થઇ જતો હોય છે.[૪] અથવા તેને રાતભર ઠંડા પાણીમાં રાખી મુકવાથી પણ ઝેરી અસર નષ્ટ થઇ જતી હોય છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે. અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે. અલવી ઉનાળા અને ચોમાસા દરમ્યાન ઉગે છે. અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] વિભિન્ન ભાષાઓમાં નામ

અળવીની ગાંઠો

[ફેરફાર કરો] ગુણ

અળવી શીતળ, અગ્નિપ્રદિપક (ભૂખ વધારનાર), બળની વૃદ્ધિ કરવા વાળી અને સ્ત્રિઓ માટે સ્તનોમાં દૂધ વધારનાર ખોરાક છે. અળવી સેવન કરવાથી પેશાબ અધિક માત્રામાં થતો હોય છે તેમજ કફ અને વાયુની માત્રામાં વૃદ્ધિ થતી હોય છે. અળવીના કંદમાં ધાતુવૃદ્ધિ કરવાની પણ શક્તિ રહેલી છે. અળવીનાં પત્તાંમાંથી બનાવવામાં આવેલું શાક ખાવાથી વાયુ તથા કફ વધે છે. પત્તરવેલિયાનાં પાન બેસન નાખીને બનાવવાના કારણે સ્વદિષ્ટ અને રુચિકર લાગે છે, આમ છતાં તેનું વધારે પડતી માત્રામાં સેવન કરવું ઉચિત નથી. અળવીને કોઇપણ રીતે આહાર તરીકે વાપરતી વખતે બિલકુલ કાચી ન રાખવી.

આ હાનિકરક દૂધ વધારનાર આહાર છે. અળવી સેવનથી પેશાબ અધિક માત્રામાં થાય છે તેમજ કફ તથા વાયુમાં વૃદ્ધિ થતી હોય છે. અળવીના કંદમાં ધાતુવૃદ્ધિ કરવાની પણ શક્તિ હોય છે. અળવીનાં પત્તાંનું શાક વાયુ તથા કફ વધારે છે. પત્તરવેલીયાં બેસનમાં બનાવાતાં હોવાને કારણે સ્વદિષ્ટ અને રુચિકર લાગે છે, છતાં પણ તેનું અધિક માત્રામાં સેવન કરવું ઉચિત નથી. અળવીનો કોઇપણ પ્રકારે બનાવવામાં આવેલા આહારને ક્યારેય કાચો ન રાખવો.

અળવીનું શાક બનાવીને ખાવું. આ શાકમાં ગરમ-મસાલા, તજ (દાલચીની) અને લવિંગ નાખવાં. જે લોકોના પેટમાં વાયુ વધારે બનતો હોય, ઘુટણોમાં દર્દની ફરિયાદ રહેતી હોય અને ખાંસી થતી હોય, તેમના માટે અળવીનો અધિક માત્રામાં ઉપયોગ હાનિકારક નિવડી શકે છે.

[ફેરફાર કરો] ચિકિત્સા

  • ગિલ્ટી (ટયૂમર)

અરુઈ કે પત્તોં કે ડાલી કો પીસકર લેપ કરને સે રોગ મેં લાભ હોતા હૈ૤

  • ઝુર્રિયાં

અરબી ત્વચા કા સૂખાપન ઔર ઝુર્રિયાઁ ભી દૂર કરતી હૈ૤ સૂખાપન ચાહે આંતોં મેં હો યા સાંસ-નલી મેં અરબી ખાને સે લાભ હોતા હૈ૤

  • પિત્ત પ્રકોપ

અરબી કે કોમલ પત્તોં કા રસ ઔર જીરે કી બુકની મેં મિલાકર દેને સે પિત્ત પ્રકોપ મિટતા હૈ૤

  • પેશાબ કી જલન

અરબી કે પત્તોં કા રસ 3 દિન તક પીને સે પેશાબ કી જલન મિટ જાતી હૈ૤

  • ફોડ઼ે-ફુન્સી

અરબી કે પત્તે કે ડણ્ઠલ જલાકર ઉનકી રાખ તેલ મેં મિલાકર લગાને સે ફોડ઼ે મિટતે હૈ૤

  • મહિલાઓં કે દૂધ કી વૃદ્ધિ

અરબી કી સબ્જી ખાને સે દુગ્ધપાન કરાને વાલી સ્ત્રિયોં કા દૂધ બઢ઼તા હૈ૤

  • રક્તપિત્ત (ખૂની પિત્ત) હોને પર

અરબી કે પાત્તોં કા સાગ રક્તપિત્ત કે રોગી કે લિએ લાભકારી હૈ૤

  • વાયુ ગુલ્મ (વાયુ કા ગોલા)

અરબી કે પત્તે ડણ્ઠલ કે સાથ ઉબાલકર ઉસકા પાની નિકાલકર ઉસમેં ઘી મિલાકર 3 દિન તક સેવન સે વાયુ કે ગોલા દૂર હોતા હૈ૤

  • સ્તનોં મેં દૂધ કો બઢ઼ાને કે લિએ

સ્તનોં મેં દૂધ કો બઢ઼ાને કે લિએજચ્ચા મહિલાયેં અરબી કી સબ્જી ખાયેં તો બચ્ચે કો પિલાને કે લિએ દૂધ બઢ઼ જાયેગા૤

  • હૃદય રોગ

અરબી સબ્જી રોજના ખાના હૃદય રોગ મેં લાભપ્રદ હૈ૤

[ફેરફાર કરો] ચિત્ર

[ફેરફાર કરો] સંદર્ભ

Commons
વિકિમીડિયા કૉમન્સ પર આ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:
  1. Country profile: Samoa, New Agriculturist Online new-agri.co, accessed June 12, 2006
  2. Weird Foods from around the World
  3. ASPCA: Animal Poison Control Center: Toxic Plant List
  4. The Morton Arboretum Quarterly, Morton Arboretum/University of California, 1965, p. 36.

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં