અશોક
વિકિપીડિયા થી
અશોક (રાજ ઇ.સ. પૂર્વે ૨૭૩-૨૩૨) પ્રાચીન ભારત માં મૌર્ય વંશ નો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે.
તેના જીવનકાળના ઉત્તરર્ધમાં સમ્રાટ અશોક ગૌતમ બુદ્ધનો ભક્ત બની ગયો અને ભગભાન બુદ્ધની સ્મૃતી માં તેણે એક સ્તમ્ભનુ નિર્માણ કર્યું જે આજે પણ નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે જોઇ શકાય છે.


