અહમદશાહ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

અહમદ શાહ ગુજરાતના મુઝઝફરીદ વંશનો સુલતાન હતો. તેણે ૧૪૧૧ થી તેના મૃત્યુ સુધી એટલે કે ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેણે અમદાવાદની સ્થાપના કરી અને તેને પાટનગર બનાવ્યુ.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.