વિકિપીડિયા થી
અહમદ શાહ ગુજરાતના મુઝઝફરીદ વંશનો સુલતાન હતો. તેણે ૧૪૧૧ થી તેના મૃત્યુ સુધી એટલે કે ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેણે અમદાવાદની સ્થાપના કરી અને તેને પાટનગર બનાવ્યુ.
આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.