આર્યભટ્ટ (ઉપગ્રહ)

વિકિપીડિયામાંથી
આર્યભટ્ટ
સંસ્થાઇસરો
સંસ્થાઇસરો
કાર્યક્ષેત્ર(Astrophysics)
કેનો ઉપગ્રહપૃથ્વી
પ્રક્ષેપણ તારીખ ઓગણીસમી એપ્રિલ, ૧૯૭૫
વાહતુક રોકેટકોસ્મોસ-૩એમ
NSSDC ID૧૯૭૫-૦૩૩એ(1975-033A)
દળ૩૬૦.૦ કિ.ગ્રા.
પાવર૪૬ વૉ સોલાર પેનલો દ્વારા
ભ્રમણકક્ષાનીં માહિતી
Regimeનિચલી ભ્રમણકક્ષા (Low Earth orbit(LEO))
Inclination૫૦.૭º
Orbital period૯૬ મીનીટ
Apoapsisઢાંચો:Km to mi
Periapsisઢાંચો:Km to mi


આર્યભટ્ટ ભારત દેશ દ્વારા તૈયાર કરવામાં આવેલો સૌ પ્રથમ ઉપગ્રહ હતો, જેનું નામ મહાન પ્રાચીન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટની યાદમાં રાખવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ કોસ્મોસ-૩એમ નામનાં રશિયન રોકેટ દ્વારા, કાપુસ્તિન યાર (Kapustin Yar)નામનાં રશિયન અવકાશમથકેથી ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ ચડાવવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું નિર્માણ કાર્ય ભારતીય અવકાશ સંસ્થા ઇસરો દ્વારા ખગોળીય અભ્યાસ સંબંધી પ્રયોગો માટે કરવામાં આવ્યું હતું.આ ઉપગ્રહ અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૯૨ના રોજ પૃથ્વીના વાતાવરણમાં પતન થઇ નાશ પામ્યો હતો.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]