ઇન્દ્રપ્રસ્થ
વિકિપીડિયાથી
હાલમાં દિલ્લી નજીક યમુના કિનારે આવેલી અને પાંડવોની રાજધાની એવી ઇન્દ્રપ્રસ્થ(સંસ્કૃતઃ इन्द्रप्रस्थ) નગરી એક પૌરાણિક નગરી છે. પાંડવોની રાજધાની હોવાથી મહાભારતમાં તેનું ઉલ્લેખ વારંવાર જોવા મળે છે.
|
|||||||||||