ઉત્સવ

વિકિપીડિયામાંથી
કોણેશ્વરમ મંદિર, શ્રીલંકા. ધાર્મિક સરઘસ

ઉત્સવ મૂળ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ છે, આનંદનો અને ઉત્સાહનો દિવસ, તહેવાર, મંદિર વગેરેમાં તહેવારને કારણે થતો વિશિષ્ટ વિધિ, ઓચ્છવ, મંગળ સમય; શુભ પ્રસંગ; સારો અવસર.[૧]

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

"ઉત્સવ" શબ્દમાં ’ઉત્‌’ = દૂર કરવું, હટાવવું અને ’સવ’ = દુન્યવી દુ: ખ કે વિષાદ. આમ "દુઃખ કે વિષાદને દૂર કરનાર" એવો અર્થ થાય છે.[૨]

ભગવદ્ગોમંડલમાં આપેલા અર્થ પ્રમાણે, ’ઉદ્’ = વધારે અને ’સ્‌’ = ઉત્તેજવું. આમ વધારે ઉત્તેજનાર, ઉત્સાહ વધારનાર, એટલે ઉત્સવ.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ શબ્દકોશ
  2. "Sri Venkateswara Swami Temple of Greater Chicago". મૂળ માંથી 2014-08-02 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-16.