ઉમાસ્વાતી
વિકિપીડિયાથી
| જૈનત્વ | |
|---|---|
આ લેખ જૈનત્વ શૃંખલાનો ભાગ છે |
|
|
|
|
| નવકાર મંત્ર · અહિંસા · બ્રહ્મચર્ય · સત્ય · નિર્વાણ · અસ્તેય · અપરિગ્રહ · અનેકાંતવાદ · પરસ્પરોપગ્રહો જીવાનામ્ · અણુવ્રત · ગુણવ્રત · શિક્ષાવ્રત · અતિચાર · | |
|
|
|
| કેવળ જ્ઞાન · જૈન જ્યોતિષ · સંસાર · કર્મ · ધર્મ · મોક્ષ · ગુણસ્થાન · નવતત્વ · સામાયિક · પ્રતિક્રમણ · આવશ્યક સૂત્ર · | |
|
|
|
| ૨૪ તીર્થંકર · ઋષભ દેવ · મહાવીર · આચાર્ય · ગણધર · સિદ્ધસેન દિવાકર · હરિભદ્ર | |
|
|
|
| ભારત · પશ્ચિમ · અમેરિકા | |
|
|
|
| શ્વેતાંબર · દિગંબર · તેરાપંથ · સ્થાનકવાસી · વીસપંથ · મૂર્તિપૂજક | |
|
|
|
| કલ્પસૂત્ર · આગમ · તત્વાર્થ સૂત્ર · સન્મતિ પ્રાકરણ | |
|
|
|
|
|
|
| પર્યુષણ · દિવાળી | |
|
જૈનત્વ Portal ઢાંચો:V |
ઉમાસ્વાતી એ સૌથી પ્રચલિત જૈન ધર્મગ્રંથ તત્વાર્થ સૂત્રના રચયિતા છે .[૧] તેમના જીવન વિષ્હેની માહિતીઓ વિવાદાસ્પદ છે. દિગંબરો અને શ્વેતાંબરો બંને તેમને પોતાના જૂથના હોવાનું ગણે છે. તેઓ આચાર્ય ઉમાસ્વામી તરીકે ઓળખાય છે, જ્ઞાની પુરુષોમાટે આચાર્ય એ વિષેશણ ઉમેરાય છે.
તેઓ એક ગણિત શાસ્ત્રી હતાં અને તેઓ લગભગ ઈ.પૂ બીજી સદીની આસ પાસ થઈ ગયાં. એ પણ શક્ય છે તે સમય સુધી જૈઅન સંઘમાં છોક્કસ વિભાન થયું ન હતુમ્ તેથી કદાચ બંને ફિરકા તેમને પોતાના સંપ્રદાયના ગણે છે.
[ફેરફાર કરો] નોંધ
- ↑ તેમનો ઉલ્લેખ અમુક સ્થળોએ ઉમાસ્વામી તરીકે પણ થાય છે .