એસોટેરિક (અમુક વ્યક્તિઓ જ સમજી શકે તેવું)
વિકિપીડિયાથી
એસોટેરિકએ ગૂઢાર્થ અથવા મનોવિજ્ઞાનની રીતે પેરાનોર્મલ કહેવાય છે.(અમુક વ્યક્તિઓ જ સમજી શકે તેવું)|અમુક વ્યક્તિઓ જ સમજી શકે]] તેવો અને ભૌતિક સાધન અથવા જીવંત ચીજ વચ્ચેના સંબંધમાં એક પ્રકારની માન્યતા છે.તેને મનોવિજ્ઞાનની રીતે પેરાનોર્મલ કહેવાય છે.આ ઘટનાઓ સાથે વિજ્ઞાન સંલગ્ન હોતું નથી,આ ઘટનાઓ જિવન ના વિવિધ અર્થો પૂરા પાડે છે .ગુજરાત માં એ.એ.પટૅલ, રાકેશ વી. જેવા મનોવિજ્ઞાનીકો આ વિષયમાં સંશોધનો કરે છે,આ ઘટનાઓ સાબીત કરે છે કે આમ કુદરતની વિરાટતા સમજવા આપણી બુદ્ધિનું કોઇ ગજું નથી.આ ઘટનાઓ કુદરતની અદભુત કરામત છે.