ઓઝત નદી
વિકિપીડિયાથી
ઓઝત નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જુનાગઢ પંથકમાં આવેલી નદી છે. આ નદી પર બાદલપુર ગામ પાસે બંધ બાંધી સિંચાઇ યોજના પણ આવેલી છે.
[ફેરફાર કરો] ઓઝત નદીના કાંઠે આવેલાં ગામો
- બાદલપુર
- બામણાસા
- ધણકુલીયા
- આણંદપુર
- ગાંઠિલા
- બાલાગામ
[ફેરફાર કરો] ઐતિહાસીક મહત્વ
ભગવાન સ્વામિનારાયણણે અહીં ઘણી વાર સ્નાન કર્યું હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયનાં અનુયાયીઓએ માટે તેનું સવિશેષ મહત્વ છે. નદી છીછરી અને સુંદર છે.