ઔરંગઝેબ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
ઔરંગઝેબ

ઔરંગઝેબ (૧૬૧૮-૧૭૦૭) ભારતનો એક મુગલ શાસક હતો. તે આખરી શક્તિશાળી મુગલ શાસક હતો. તેણે પોતાના રાજ્યશાસનમાં શરિયત (ઇસ્લામી કાનૂન) લાગૂ કર્યો હતો. એક બિન-મુસ્લિમ જનતા પર આમ કરનાર તે પહેલો મુસલમાન શાસક હતો. તેના શાસનનો અધિકાંશ સમય દક્ષિણ તથા અન્ય સ્થાનો પર વિદ્રોહને કચડવાના કાર્યમાં વીત્યો હતો.


વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં