કંડલા બંદર

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7

</noinclude>; font-size: 1.5em; text-align: center" | કંડલા

[[Image: Gujarat locator map.svg

</noinclude>|235px|border|Map indicating the location of કંડલા]]

<div style="position:absolute; top:Expression error: Unexpected / operator.%; left:Expression error: Unexpected / operator.%; height:0; width:0; margin:0; padding:0;">

Location of કંડલા

અક્ષાંશ-રેખાંશ: 23.03° N 70.22° E

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7

</noinclude>;" width="110px" | રાજ્ય
- જિલ્લો

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7

</noinclude>;" | ગુજરાત
- કચ્છ

અક્ષાંશ-રેખાંશ 23.03° N 70.22° E
વિસ્તાર
- ઉંચાઇ

- ૩ m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(૨૦૦૧)
- ગીચતા
-
-

</noinclude> કંડલા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વિસ્તારની રીતે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ગાંધીધામ શહેર નજીક આવેલું મહત્વનું અને દેશના પશ્ચિમી દરિયાકિનારા પરનું એક મોટું બંદર છે, જે અરબ સાગરના તટ પર કચ્છના અખાતમાં આવેલું છે. દેશનાં ભાગલા બાદ કરાંચી બંદર પાકિસ્તાનને સોંપાયું અને પશ્ચિમ ભારતનાં મહત્વનાં બંદર તરીકે ઇ, સ. ૧૯૫૦માં કંડલાની સ્થાપના થઇ હતી.


[ફેરફાર કરો] ૧૯૯૮નું વાવાઝોડું

ઇ. સ. ૧૯૯૮ના વર્ષમાં અહીં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું. અધિકૃત સરકારી માહિતી મુજબ, તેમાં અંદાજે ૧૦૦૦ લોકોની જાનહાનિ થયેલ,પરંતુ અનધિકૃત રીતે લગભગ ૧૦,૦૦૦ લોકોની ખુવારી થયાનું મનાય છે. મૃતકોમાં મોટા ભાગનાં અનધિકૃત રીતે વસવાટ કરતાં આપ્રવાસી મજુરો અને શાંતિનગરનાં ગરીબ લોકો હતા. સરકારી તંત્રની નિષ્ફળતાની આ એક મોટી ઉદાહરણ રૂપ ઘટના મનાય છે.


વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં