કેદાર જોશી

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
કેદાર જોશીની માર્ચ ૨૦૦૬ના વર્ષની છબી

કેદાર જોશી (જન્મ ૧૯૭૯) એ એક તત્વચિંતક અને લેખક છે. એમના લખાણોને “સુપર અલ્ટ્રામોર્ડન સાયન્સ એન્ડ ફિલોસોફી” એવું નામ આપવામાં આવ્યું છે. એમના લોકપ્રિય અને જાણીતાં યોગદાનોમાં 'NSTP (Non – Spatial Thinking Process) Theory'-'બિન-અવકાશ વિચાર પ્રક્રિયા સિદ્ધાંત' અને 'UQV (Ultimate Questioner’s Vanity) Theory'-'પરમ પ્રશ્નકર્તાનો આડંબર સિદ્ધાંત' મુખ્ય છે.

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

Commons
વિકિમીડિયા કૉમન્સ પર આ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે:
વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં