કેદાર જોશી
વિકિપીડિયાથી
કેદાર જોશી (જન્મ ૧૯૭૯) એ એક તત્વચિંતક અને લેખક છે. એમના લખાણોને “સુપર અલ્ટ્રામોર્ડન સાયન્સ એન્ડ ફિલોસોફી” એવું નામ આપવામાં આવ્યું છે. એમના લોકપ્રિય અને જાણીતાં યોગદાનોમાં 'NSTP (Non – Spatial Thinking Process) Theory'-'બિન-અવકાશ વિચાર પ્રક્રિયા સિદ્ધાંત' અને 'UQV (Ultimate Questioner’s Vanity) Theory'-'પરમ પ્રશ્નકર્તાનો આડંબર સિદ્ધાંત' મુખ્ય છે.
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- જીવનવૃત્તાંત
- કેદાર જોષીનું કે તેમના વિષેનું યોગદાન, પુસ્તકાલયોમાં (WorldCat સૂચિપત્રક)
- NSTP Theory: ઓનલાઇન જર્નલ ઇસોફીમાં
- UQV: મુક્ત શબ્દકોષમાં
- અવતરણો: Quotes.net પર