ગાંધીનગર
| colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7
</noinclude>; font-size: 1.5em; text-align: center" | ગાંધીનગર |
|
| ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર | |
|
|
|
| style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7 | style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7 |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
177 km² - 81 m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(2001) - ગીચતા |
195891 - |
| મ્યુનિસિપલ કમિશ્નર | આર.સી.ખારસાન(R.C.Kharsan) |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- 382010 - +079 - GJ-18 |
</noinclude>
ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે ખાસ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર ને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક,ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧,૨,૩,૪,૫,૬,૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. જ રોડ કેટલાક ભાગ માં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર દક્ષિણ છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] જોવાલાયક સ્થળો
ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ,અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટી ની સામે) છે. જે ગાંધીનગરમા સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીર નું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિક્રુતિ) પણ જોવા લાયક છે.
- મહાત્મા મંદિર (ગાંધીનગર)
- સેક્ટર ૨૮ નો બગીચો (ગાંધીનગર)
- અક્ષરધામ (ગાંધીનગર)
- સ્વામિનારાયણ ધામ (ગાંધીનગર)
- ગુજરાત વિધાનસભા
- ઇન્ફોસિટી (ગાંધીનગર)
- સરિતા ઉધ્યાન (ગાંધીનગર)
- હરણ ઉધ્યાન (ગાંધીનગર)
- સચિવાલય (ગુજરાત)
- સ્વપ્ન સૃષ્ટિ જળ ઉદ્યાન (વોટર પાર્ક)