ચંદ્ર યાન
વિકિપીડિયાથી
ચંદ્રયાન ૨ એ ભારતનું પહેલું ચંદ્ર પર મોકલેલું યાન હતું. આ યાનમાં ગોઠવવામાં આવેલાં અદ્યતન ઉપકરણોએ એકત્ર કરેલી માહિતીઓમાં સૌથી વધુ અગત્યની માહિતી એ હતી કે ચંદ્ર પર પાણી હોવાનાં પુરાવા મળ્યાં.