ચર્ચા:વળગાડ મુક્તિ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખનું નામ બદલવું જોઈએ તેમ મને લાગે છે, કારણકે લેખ ખરેખર ખ્રિસ્તી ધર્મની માન્યતા ઉપર છે, તેમાં વ્યાપક પણે વળગાડ અને વળગાડ મુક્તિની વાત નથી આવતી તેવું મને ઉપર-ઉપરના વાંચન પરથી લાગ્યું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૬, ૭ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)