ચર્ચા:શાસ્ત્રીજી મહારાજ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શાસ્ત્રીજી મહારાજ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના સ્થાપક છે. જેના અત્યારે પ્રમુખસ્વામી મહારાજ પ્રમુખ છે. તો આ લેખ પરથી ડિલિશનનુ ટેગ હટાવવા વિનંતિ. [૧] જોવા વિનંતિ.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૬:૩૬, ૧ જુલાઇ ૨૦૧૨ (IST)[ઉત્તર]