આ ફાઇલ Wikimedia Commonsનો ભાગ છે અને શક્ય છે કે અન્ય પ્રકલ્પોમાં પણ વપરાઇ હોય.
ત્યાંનાં મૂળ ફાઇલનાં વર્ણનનાં પાના પર આપેલું વર્ણન નીચે દર્શાવેલું છે.
સારાંશ:
વર્ણનગુરુ રખેશ્વરનું સ્થાન.jpg
ગુજરાતી: બનાસકાઠાના વડગામ થી પૂર્વ તરફ આશરે 25 કિલોમીટર ના અંતરે શેભર (શેરપુરા) ગામ આવેલો છે, ગામની દક્ષિણ દિશા માં 1 કિલોમીટરના અંતરે આવેલ રમણીય પર્વત તેમજ વન છે,આ પર્વત ની ટોચ ઉપર શ્રી ગુરૂ રખેશ્વર મહારાજ વિરાજમાન રહેતા જેથી આ પર્વત ને ગુરુનો પર્વત પણ કહેવાય છે, પર્વત ની તળેટીમાં પ્રાચીન નાગ દેવતાનું મંદિર આવેલું છે જેને સ્થાનીય લોકો ગોગા મહારાજનું મંદિર તરીકે ઓળખે છે.
આરોપણ – તમારે આ રચનાનો ઉપયોગ કરવા માટે લેખક કે પ્રકાશન અધિકાર ધારકની યોગ્ય માહિતી, પરવાનગી (લાયસન્સ)ની કડી અને તેમાં ફેરફાર કર્યો હોય તો તેનો ઉલ્લેખ કરવો જ પડશે. તમે આ સત્તા અનુસાર જ આ રચનાનો પ્રયોગ થવો જોઈએ, પણ તેઓ તમને અથવા તમારા ઉપયોગ સાથે સંમત થાય છે તે રીતે નહીં.
શેર- અલાઈક (બિન ભેદભાવ વહેંચણી) – તમે જો આ રચનાને બદલશો, તેમાં ફેરફાર કરશો અથવા તેના પર આધારિત કોઇ કાર્ય બનાવશો તો તમારે પરિણામી કાર્યને તે જ અથવા અનુરૂપ પરવાનગી હેઠળ જ પ્રકાશિત કરવું પડશે.