ચૈત્ર સુદ ૧૫
વિકિપીડિયાથી
ચૈત્ર સુદ ૧૫ને ગુજરાતીમાં ચૈત્ર સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો પંદરમો દિવસ છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] તહેવારો અને ઉજવણીઓ
- હનુમાન જયંતિ
- જૈન ધર્મ - આયંબીલ ઓળી સમાપ્ત.
- લોકમેળો - ભુરખીયા હનુમાન મંદિર,અમરેલી જિલ્લો[૧]
- લોકમેળો - બહુચરાજી, મહેસાણા જિલ્લો, માં બહુચરાજીનો પ્રસિધ્ધ ચૈત્રી પૂનમનો મેળો
[ફેરફાર કરો] મહત્વની ઘટનાઓ [૨]
[ફેરફાર કરો] જન્મ
- ???? - શ્રી હનુમાન
- ???? - બહુચરાજી માતા
(સંદર્ભ આપો)
[ફેરફાર કરો] અવસાન
[ફેરફાર કરો] સંદર્ભ
- ↑ અમરેલી જિલ્લો,ગુજરાત સરકાર વેબ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.