જનકલ્યાણ
વિકિપીડિયાથી
જનકલ્યાણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું જીવનલક્ષી માસિકપત્ર છે. આ સામાયિક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ સામાયિકના સંસ્થાપક સંત પુનિત હતા. હાલના સમયમાં આ સામાયિકની જવાબદારી સંપાદકશ્રી દેવેન્દ્ર એલ. ત્રિવેદી ('પુનિત પદરજ') સંભાળી રહ્યા છે.
જનકલ્યાણનો પ્રથમ અંક એપ્રિલ, ૧૯૫૦માં પ્રકાશીત કરવામાં આવ્યો હતો. આનું પ્રકાશન સંત પુનિત માર્ગ, મણિનગર, અમદાવાદ- ૩૮૦૦૦૦૮ પરથી કરવામાં આવે છે. ફોન : ૦૭૯ - ૨૫૪૫૪૫૪૫ ઇ-મેઇલ : jankalyan99@yahoo.co.in