જ્યોતીન્દ્ર દવે

વિકિપીડિયા થી

(જયોતીન્દ્ર દવે થી અહીં વાળેલું)
સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

જન્મ તારીખ 21 ઓકોબર 1901

જન્મ સ્થળ સુરત

અવસાન 10 સપ્ટેમ્બર – 1980- મુંબાઇ

માતા ધનવિદ્યાગૌરી

પિતા હરિહરશંકર

લગ્ન કરસુખબેન 1929

બાળકો પુત્રી – રમા પુત્ર – પ્રદીપ, અસિત

અભ્યાસ મેટ્રિક –1919 ; બી.એ.- 1923 – એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – 1925

'

[ફેરફાર કરો] વ્યવસાય'

  1. 1926- ક.મા.મુન્શીના મદદનીશ
  2. ગુજરાત માસિકના સહતંત્રી,
  3. સાહિત્યસંસદના મંત્રી; 1931- 33-
  4. કબીબાઇ હાઇસ્કૂલ – મુંબાઇ માં શિક્ષક; 1933-36-
  5. એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937-
  6. મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર; 1960-63
  7. કે.જે. સોમૈયા કોલેજ મુંબાઇમાં અધ્યાપક; 1963-66 –
  8. એલ.યુ. કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રાધ્યાપક; 1966-69-
  9. વલ્લભદાસ કોલેજ માંડવીના આચાર્ય

બુદ્ધિલક્ષી નર્મ-મર્મયુક્ત હળવા નિબંધોના સર્જકોનો જે વર્ગ ગાંધીયુગમાં આવ્યો, તેમાં જ્યોતીન્દ્ર દવે સૌથી વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા.

જીવન ઝરમર ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના પ્રમુખ


[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ

  1. રંગતરંગ ભાગ 1 થી 6 ;
  2. જ્યોતીન્દ્ર તરંગ;
  3. રેતીની રોટલી;
  4. વડ અને ટેટા ( હાસ્ય નિબંધો) ;
  5. અમે બધાં ( નવલકથા);
  6. વ્યતીતને વાગોળું છું(આત્મકથા);
  7. હાસ્ય નિબંધ સંગ્રહ- 10;
  8. હાસ્યનવલકથા -1;
  9. આત્મકથા -1


સન્માન 1941 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1950 – નર્મદ સુવર્ણચંદ્રક