જ્યોતીન્દ્ર દવે
વિકિપીડિયા થી
(જયોતીન્દ્ર દવે થી અહીં વાળેલું)
જન્મ તારીખ 21 ઓકોબર 1901
જન્મ સ્થળ સુરત
અવસાન 10 સપ્ટેમ્બર – 1980- મુંબાઇ
માતા ધનવિદ્યાગૌરી
પિતા હરિહરશંકર
લગ્ન કરસુખબેન 1929
બાળકો પુત્રી – રમા પુત્ર – પ્રદીપ, અસિત
અભ્યાસ મેટ્રિક –1919 ; બી.એ.- 1923 – એમ.ટી.બી. કોલેજ સુરત; એમ.એ. – 1925
'
[ફેરફાર કરો] વ્યવસાય'
- 1926- ક.મા.મુન્શીના મદદનીશ
- ગુજરાત માસિકના સહતંત્રી,
- સાહિત્યસંસદના મંત્રી; 1931- 33-
- કબીબાઇ હાઇસ્કૂલ – મુંબાઇ માં શિક્ષક; 1933-36-
- એમ.ટી.બી. કોલેજ સુરત માં પ્રાધ્યાપક; 1937-
- મુંબાઇમાં સરકારી ઓરીએન્ટલ ટ્રાન્સલેટર; 1960-63
- કે.જે. સોમૈયા કોલેજ મુંબાઇમાં અધ્યાપક; 1963-66 –
- એલ.યુ. કોલેજ ઓફ આર્ટ્સમાં પ્રાધ્યાપક; 1966-69-
- વલ્લભદાસ કોલેજ માંડવીના આચાર્ય
બુદ્ધિલક્ષી નર્મ-મર્મયુક્ત હળવા નિબંધોના સર્જકોનો જે વર્ગ ગાંધીયુગમાં આવ્યો, તેમાં જ્યોતીન્દ્ર દવે સૌથી વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા.
જીવન ઝરમર ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રેવીસમા અધિવેશનના પ્રમુખ
[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ
- રંગતરંગ ભાગ 1 થી 6 ;
- જ્યોતીન્દ્ર તરંગ;
- રેતીની રોટલી;
- વડ અને ટેટા ( હાસ્ય નિબંધો) ;
- અમે બધાં ( નવલકથા);
- વ્યતીતને વાગોળું છું(આત્મકથા);
- હાસ્ય નિબંધ સંગ્રહ- 10;
- હાસ્યનવલકથા -1;
- આત્મકથા -1
સન્માન 1941 – રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1950 – નર્મદ સુવર્ણચંદ્રક