જુનાગઢ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7

</noinclude>; font-size: 1.5em; text-align: center" | 'જૂનાગઢ'

Skyline of જૂનાગઢ, India.
[[Image: Gujarat locator map.svg

</noinclude>|235px|border|Map indicating the location of જૂનાગઢ]]

<div style="position:absolute; top:Expression error: Unexpected / operator.%; left:Expression error: Unexpected / operator.%; height:0; width:0; margin:0; padding:0;">

Location of જૂનાગઢ

અક્ષાંશ-રેખાંશ: 21.52° N 70.47° E

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7

</noinclude>;" width="110px" | રાજ્ય
- જિલ્લો

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7

</noinclude>;" | ગુજરાત
- જુનાગઢ

અક્ષાંશ-રેખાંશ 21.52° N 70.47° E
વિસ્તાર
- ઉંચાઇ
૫૯ km²
- ૧૦૭ m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(૨૦૧૧)
- ગીચતા
૩,૨૦,૨૫૦
- ૫,૪૨૮ / ચો. કિ. મી.(૧૪,૦૫૮ ચો. માઈલ)/ચો.કીમી
મેયર સતીષચંદ્ર ર. વિરડા (કેપ્ટન)
મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતિ વિપ્રા ભાલ
ધારાસભ્ય શ્રી મહેન્દ્ર મશરૂ
કોડ
- ટપાલ
- ટેલીફોન
- વાહન

- ૩૬૨ ૦૦X
- +૦૨૮૫
- GJ-11
જાળસ્થળ: www.junagadhmunicipal.org

</noinclude>

અનુક્રમણિકા

[ફેરફાર કરો] માહિતી

  • જૂનાગઢ જિલ્‍લો પ્રથમ નજરે

ક્ષેત્રફળ ચો.કિ.મી. - ૮૭૮૨.૦૭ ચો.કિ.મી.

  • ભૌગોલિક સ્‍થાન

૨૦.૪૪ થી ૨૧.૪૦ ઉતર અક્ષાંશ અને ૬૯.૪૦ થી ૭૧.૦પ પૂર્વ અક્ષાંશ આ જિલ્‍લાની પૂર્વ દિશામાં અમરેલી, ઉત્તર દિશામાં જામનગર અને રાજકોટ, પશ્ર્ચિમ દિશામાં પોરબંદર જિલ્લાઓ તેમ જ દક્ષિણ દિશામાં અરબી સમુદ્ર આવેલો છે.

[ફેરફાર કરો] તાલુકા

જૂનાગઢ, વિસાવદર, વંથલી, ભેંસાણ, માણાવદર, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, કેશોદ, માળિયા, માંગરોળ, ઉના અને મેંદરડા.

ગામોની સંખ્‍યા - ૧૦૩૨.

[ફેરફાર કરો] જુનાગઢ તાલુકાનાં ગામો

[ફેરફાર કરો] વસ્તી

કુલ - ર૪,૪૮,૧૭૩. પુરુષ - ૧૨,પ૨,૩પ૦. સ્‍ત્રી - ૧૧,૯પ,૮૨૩. જાતિ પ્રમાણ - દર હજાર પુરુષે ૯પપ સ્‍ત્રી

વસ્તી વૃધ્‍િધ દર - ૧૭.૦૮ ટકા.

શહેરી વસ્તી - ૭,૨પ,૪પ૮.

ગ્રામ્‍ય વસ્તી - ૧૭,૨૨,૭૧પ.

સાક્ષરતા દર - મહિલાઓ - પ૬.૯૨, પુરુષ - ૭૯.૩૭

[ફેરફાર કરો] ઉત્પાદન તથા વિકાસ

  • મુખ્‍ય પાક

મગફળી, શેરડી, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, ચણા,મકાઇ, કેળ,અને કઠોળ.

  • મુખ્‍ય ખનીજો

ચોક, લાઇમ સ્‍ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્‍થર.

  • મુખ્‍ય વ્‍યવસાય - કૃષિ, પશુપાલન અને માછીમાર

રેલ્‍વે - ૪૨૧ કિ.મી.

રસ્‍તા - ૪૮૧૦ કિ.મી.

  • બંદરો

વેરાવળ અને માંગરોળ ઉપરાંત માછીમાર માટે શીલ, ચોરવાડ, કોડીનાર, નવાબંદર.

એરપોર્ટ - કેશોદ

  • પોષ્‍ટ ઓફીસ - ૯૭૪
  • બેન્‍ક

રાષ્‍ટ્રીયકૃત બેન્‍કની શાખા - ૧૨૬. સહકારી ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્‍કની શાખા - ૧૩. કો-ઓપરેટીવ બેન્‍કની શાખા - ૬૩. જૂનાગઢ જિલ્‍લો ગ્રામિપ બેન્‍કની શાખા - ૨૨

[ફેરફાર કરો] પર્યટન

  • રેલ માર્ગ્ : જુનાગઢ જંકશન


[ફેરફાર કરો] ઉધોગ

  • ઔધોગિક વસાહતો

જૂનાગઢ, વેરાવળ, વિસાવદર, શીલ, સુત્રાપાડા.

  • લઘુ ઉધોગ એકમો - ૬૪૮૬

મધ્‍યમ, મોટા ઔધોગિક એકમો - ૪૪.

ઔધોગિક સહકારી મંડળી - ૨૭પ.

[ફેરફાર કરો] શિક્ષણ

  • શિક્ષણ સંસ્‍થાઓ

પ્રાથમિક શાળાઓ - ૧૨૯૦. માધ્‍યમિક શાળાઓ - ૩૪૩. ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ - ૧૧૪ કોલેજ - ૧૬

  • યુનિવર્સિટી

ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી

[ફેરફાર કરો] લોકમેળા

મહાશીવરાત્રી, ગિરનારની પરિક્રમા, અષાઢી બીજનો પરબનો મેળો, સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ચોરવાડ ખાતે ઝુંડનો મેળો, ખોરાસા, વ્‍યંકટેશ્ર્વર મંદિરનો મેળો, ઉપલા દાતારનો ઉર્સનો મેળો., કેશૉદ અક્ષયગઢનૉ મેળૉ

[ફેરફાર કરો] જિલ્લાનાં જોવાલાયક સ્‍થળો

જૂનાગઢ શહેરમાં - સકકર બાગ પ્રાણી સંગ્રહાલય, નરસિંહ મહેતાનો ચોંરો, ઉપરકોટપ દરબાર હોલ મ્‍યુઝીયમ, મકબરા, ગિરનાર પર્વત અને તળેટીના ધા‍ર્મિક સ્‍થાનો, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, ઉપરાંત સાસણગિર અને ગિરના જંગલોમાં એશીયાટીક લાયન, પ્રસિધ્‍ધ સોમનાથ મંદિર, પરબવાવડી, તુલશીશ્‍યામ, ગિર મધ્‍યે કનકાઇ, નવું ચેખર, બાણેજ, હોલીડે-કેમ્‍પ અને અહેમદપુર માંડવી.


શ્રી કૃષ્ણનાં લાડીલા ભક્ત શ્રી નરસિંહ મહેતાનુ જુનાગઢ સંત સતી અને શુરવીરોના ઐતિહાસીક શહેરને ગિરનાર નો આશ્રય મળેલો છે. મુચકન્દ રાજાના હસ્તે કાલયૌવન(કલ્યવાન) નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહિંયા પધારે છે. ત્યાં પવીત્ર દામોદર કુંડ આવેલો છે. પ્રાચીન સમયના મહારાજા સમ્રાટ અશોકનો શીલાલેખ પણ આવેલો છે. ચંપારણ્યથી શ્રી મહાપ્રભુજી અહિ પધારે છે. અહિ ભગવત ચીંતન અને પારાયણ કરે છે.તથા છપૈયા થી શ્રી નિલકંઠવર્ણી મહરાજ અહિ પધારે છે અને સંત શ્રી રામાનંદ સ્વામિ ને ગુરુ ધારણ કરે છે તથા સહજાનંદ સ્વામિ નામ ધારણ કરે છે. શ્રી નરસિંહ મહેતા તથા શ્રી રામાનંદ સ્વામિ જેવા સંતો, શ્રી રાણકદેવી જેવા સતી અને રા' નવઘણ જેવા શુરવીરો આ ધરતીના અમુલ્ય માનવ રત્નો છે. રાનવઘણે પોતાની ધર્મની બહેન ની રક્ષા માટે સિન્ધમાં ત્યાંની પાપી સત્તા સામે ધર્મયુધ્ધ લડી ને વિજય મેળવ્યો હતો.

કોર્પોરેટ વિશ્વ ની એક ધુરંધર હસ્તિ ધીરુભાઈ અંબાણી નો જન્મ જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે થયો હતો. તેમણે અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદીર શાળામાં અભ્યાસ કર્યો હતો.

[ફેરફાર કરો] શહેરનાં જોવા લાયક સ્થળો

  • ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી તેમના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લો અનુક્રમે સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો.ઉપરકોટ્ ના કિલ્લામા અડીચડીવાવ,નવઘણકુવો,બૌધગુફાઓ,રાણકદેવી નો મહેલ(જામા મસ્જીદ),નિલમ તથા કડાનાળ તોપ,અનાજ ના કોઠારો તથા સાત તળાવ થી ઓળખાતો વોટર ફીલ્ટર પ્લાન્ટ જોવા લાયક સ્થળો છે.
  • ભીમકુંડ અને સૂરજ કુંડ ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળની પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે.
  • કપિલધારા કુંડ અને કમંડલ કુંડ સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે.
  • સીતા કુંડ અને રામ કુંડ હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે ત્યાં ‘સીતા કુંડ’ અને ‘રામ કુંડ’ આવેલા છે

[ફેરફાર કરો] ફોટો ગેલેરી

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
બીજી ભાષાઓમાં