ડચ ઇસ્ટ ઇંડિયા કંપની
ડચ ઇસ્ટ ઇંડિયા કંપની નેધરલેંડ દેશની એક વ્યાપારિક કંપની છે જેની સ્થાપના ઇ. સ. ૧૬૦૨માં કરવામાં આવી હતી. આ કંપનીને ૨૧ વર્ષોં સુધી કોઇપણ સ્વરૂપે વ્યાપાર કરવા માટેની છૂટ આપવામાં આવી હતી. ભારત ખાતે વેપાર કરવા માટે આવવા વાળી આ સર્વપ્રથમ યૂરોપીય કંપની હતી.
[ફેરફાર કરો] પરિચય
સતરમી સદીના શરુઆતના સમયમાં દક્ષિણ-પૂર્વ એશિયાના મસાલા બજારોમાં વેપાર માટે પ્રવેશ કરવાના ઇરાદાથી ડચ લોકો અહીં આવ્યા હતા. ભારત ખાતે ‘ડચ ઈસ્ટ ઇંડિયા કંપની’ની સ્થાપના ઇ. સ. ૧૬૦૨ના વર્ષમાં થઈ હતી. આમ તો આ પહેલાં ઇ. સ. ૧૫૯૬માં ભારત ખાતે આવેલા પ્રથમ ડચ નાગરિકનું નામ કારનેલિસ ડેહસ્તમાન હતું. ડચ લોકોને પોર્ટગલ લોકો સાથે સંઘર્ષ થયો અને ધીરે-ધીરે ડચ લોકોએ ભારતના સમસ્ત મસાલા ઉત્પાદનનાં ક્ષેત્રો પર કબ્જો કરી લિધો. વર્ષ 1605 મેં ડચોં ને પુર્તગાલિયોં સે અંવાયના લે લિયા ઔર ધીરે-ધીરે મસાલા દ્વીપ પુંજ (ઇંડોનેશિયા) મેં ઉન્હેં હરાકર અપના પ્રભુત્વ સ્થાપિત કિયા ડચોં ને જકાર્તા જીતકર 1619 ઈ. મેં ઇસકે ખંડહરોં પર બૈટેવિયા નામક નગર બસાયા 1639 મેં ઉન્હોંને ગોવા પર ઘેરા ડાલા ઔર ઇસકે દો સાલ બાદ યાની 1641 મેં મલક્કા પર કબ્જા કર લિયા વર્ષ 1658 મેં ઉન્હોંને સીલોન કી અંતિમ પુર્તગાલી બસ્તી પર અધિકાર જમા લિયા