દેવગઢબારિયા

વિકિપીડિયામાંથી
દેવગઢ બારીયા
—  નગર  —
દેવગઢ બારીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°42′08″N 73°54′54″E / 22.702207°N 73.915029°E / 22.702207; 73.915029
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દાહોદ
વસ્તી ૨૧,૦૩૦[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

દેવગઢબારિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાનું મુખ્ય મથક છે.

ભૂગોળ[ફેરફાર કરો]

દેવગઢબારિયા ગોધરાથી ૪૪ કિમીના અંતરે પશ્ચિમ દિશામાં અને દાહોદથી ૫૪ કિમીના અંતેર પૂર્વ દિશામાં આવેલું છે. અમદાવાદ-ઈંદોર રાષ્ટ્રિય ધોરીમાર્ગ ક્રમાંક ૫૯ થી તે ૧૪ કિમીના અંતરે દક્ષિણ દિશામાં આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

બારીયા રજવાડાની સ્થાપના ઈ.સ. ૧૭૮૨માં થઇ હતી. તેના શાસકો ખીંચી શાખાના[સંદર્ભ આપો] ચૌહાણ વંશના હતા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Devgadbaria Population, Caste Data Dahod Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • દેવગઢબારિયા સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર