ધ્યાન

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

ધ્યાન આત્મા થી પરમાત્મા સુધી પોહચવા નો માર્ગ છે.ધ્યાન ની રીત નો ઇતિહાસ ખૂબ જુનો છે,ઋષી મુનીઓ પોતાની સાધના મા ધ્યાન નો ઉપયોગ કરતા હતા,ત્યારબાદ્ ધ્યાન ની રીત નો ફેલાવો ભગવાન બોધ્ધએ કર્યો હતો.એક સન્યાસી તરીકે જીવન જીવીને અને આનાપાન-સતી (શ્વાસોચ્છવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રક્રિયા) દ્વારા ૩૫ વર્ષની વયે તેમને બોધિ (સવોચ્ચ જ્ઞાન) પ્રાપ્ત થયું અને તેઓ બુદ્ધ (સર્વજ્ઞ) કહેવાયા અને તેમણે જીવનમૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી. બોદ્ધ્ ધર્મ,સુફીવાદ,શનિ્તો ધર્મ કન્ફયુસીયસ ધર્મ,તાઓ ધર્મના પ્રાચિન ધર્મગ્રંથોમા ધ્યાન વિષૅ લ્ખાયુ છે. જેમાંજેનઅને વિપ્શના નામ ની ધ્યાનની રીત પર્ચલીત છે.આજે બીજા દેશમાં પ્રચલીત છે.વિપ્શના ધ્યાન ની રીત નો ફેલાવો ભગવાન બોધ્ધએ કર્યો હતો.ધ્યાન ની રીત મા શરીર ના કુલ્ ૭ ચ્ક્રો ઉપર્ એકાગ્તા પુર્વક ધ્યાન આપવામા આવે છે.પ્જ્ઞઆ ,[હોસ] વધારવા પર ભાર મુકાય છે.ધ્યાનની અનેક રીત આજે બીજા દેશમાં પ્રચલીત છે.દરેક ધર્મ ની સાધના ની રીત મા ધ્યાન ની ભુમીકા છે.

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી