નડીઆદ
વિકિપીડિયા થી
| નડીઆદ | |
|
|
|
| રાજ્ય - જિલ્લો |
ગુજરાત - ખેડા જિલ્લો |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
- 35 m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(2001) - ગીચતા |
192,799 - |
| Mayor | |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- 387 001,387 002 - +0268 - GJ-7 |
નડીઆદ (હિંદી:नडीयाद) ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે. નડીઆદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા "સંતરામ મંદિર" માટે જાણીતું છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] ભૂગોળ
નડીઆદ [૧]. પર વસેલું છે. સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉચાંઇ ૩૫ મીટર (૧૦૫ ફીટ) છે.
[ફેરફાર કરો] ઇતિહાસ
નડીઆદનું ઐતિહાસિક નામ "નટીપ્રદ" અને પછી "નટપુર" હતું. ગુજરાતના ઘણા મહાન કવિ અને લેખક જેમકે ઝવેરચંદ મેઘાણી, અંબાલાલ પુરાણી, મહાદેવભાઇ દેસાઇ વગેરે નડીઆદની ભૂમિ પર રહેતા હતા. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી વડોદરાના ગાયકવાડનું રાજ હતું.
[ફેરફાર કરો] નકશો
[ફેરફાર કરો] ડેમોગ્રાફિક્સ
ઇ.સ. ૨૦૦૧માં ભારતની વસ્તી ગણતરી આધારે, આણંદની વસ્તી ૧૯૨,૭૯૯ છે. પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રીઓની સંખ્યા ૪૮% છે. નડિઆદનો શાક્ષરતા દર ૭૮% છે.
[ફેરફાર કરો] શૈક્ષણિક સંસ્થા
- ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી
- આયુર્વેદિક કોલેજ
- લૉ કોલેજ
- જે એન્ડ્ જે સાયન્સ કોલેજ
- આઇ.વી.પટેલ કોલેજ ઑફ કૉમર્સ
- ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ
- ટી.જે.પટેલ કૉમસ કૉલેજ
[ફેરફાર કરો] પ્રવાસન
- સંતરામ મંદિર
- માઈ મંદિર
- મૂક-બધિર શાળા
[ફેરફાર કરો] સ્વાસ્થ્ય
- સંતરામ મંદિર જનસેવા સંસ્થાન
- મહાગુજરાત હોસ્પિટલ
- મુળજીભાઇ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ)
[ફેરફાર કરો] બાહ્ય કડી
- Gujarat Plus Cities of Gujarat Nadiad
- Chh Gam Patidar Samaj History of Nadiad
- Nadiad.com
- Bus services from Nadiad
- DDMM Heart Institute
- માઇ મંદિર