નડીઆદ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો


નડીઆદ

અક્ષાંશ-રેખાંશ: 22.7° N 72.87° E

રાજ્ય
- જિલ્લો
ગુજરાત
- ખેડા જિલ્લો
અક્ષાંશ-રેખાંશ 22.7° N 72.87° E
વિસ્તાર
- ઉંચાઇ

- 35 m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(2001)
- ગીચતા
192,799
-
Mayor
કોડ
- ટપાલ
- ટેલીફોન
- વાહન

- 387 001,387 002
- +0268
- GJ-7

નડીઆદ (હિંદી:नडीयाद) ખેડા જિલ્લાનું મુખ્ય મથક છે. નડીઆદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા "સંતરામ મંદિર" માટે જાણીતું છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] ભૂગોળ

નડીઆદ 22.7° N 72.87° E[૧]. પર વસેલું છે. સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉચાંઇ ૩૫ મીટર (૧૦૫ ફીટ) છે.

[ફેરફાર કરો] ઇતિહાસ

નડીઆદનું ઐતિહાસિક નામ "નટીપ્રદ" અને પછી "નટપુર" હતું. ગુજરાતના ઘણા મહાન કવિ અને લેખક જેમકે ઝવેરચંદ મેઘાણી, અંબાલાલ પુરાણી, મહાદેવભાઇ દેસાઇ વગેરે નડીઆદની ભૂમિ પર રહેતા હતા. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી વડોદરાના ગાયકવાડનું રાજ હતું.

[ફેરફાર કરો] નકશો

[ફેરફાર કરો] ડેમોગ્રાફિક્સ

ઇ.સ. ૨૦૦૧માં ભારતની વસ્તી ગણતરી આધારે, આણંદની વસ્તી ૧૯૨,૭૯૯ છે. પુરુષોની સંખ્યા ૫૨% અને સ્ત્રીઓની સંખ્યા ૪૮% છે. નડિઆદનો શાક્ષરતા દર ૭૮% છે.


[ફેરફાર કરો] શૈક્ષણિક સંસ્થા

  • ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી
  • આયુર્વેદિક કોલેજ
  • લૉ કોલેજ
  • જે એન્ડ્ જે સાયન્સ કોલેજ
  • આઇ.વી.પટેલ કોલેજ ઑફ કૉમર્સ
  • ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ
  • ટી.જે.પટેલ કૉમસ કૉલેજ

[ફેરફાર કરો] પ્રવાસન

  • સંતરામ મંદિર
  • માઈ મંદિર
  • મૂક-બધિર શાળા

[ફેરફાર કરો] સ્વાસ્થ્ય

  • સંતરામ મંદિર જનસેવા સંસ્થાન
  • મહાગુજરાત હોસ્પિટલ
  • મુળજીભાઇ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ)

[ફેરફાર કરો] બાહ્ય કડી

[ફેરફાર કરો] References

  1. Falling Rain Genomics, Inc - Nadiad