નરસિંહ મહેતા એવોર્ડ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
નરસિંહ મહેતા પુરસ્કાર
નરસિંહ મહેતા.jpg
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૧૯૯૯
પ્રથમ પુરસ્કાર ૧૯૯૯
અંતિમ પુરસ્કાર ૨૦૧૧
કુલ પુરસ્કાર ૧૩
પુરસ્કાર આપનાર નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ
રોકડ પુરસ્કાર INR૧,૫૧,૦૦૦
વર્ણન ગુજરાતી કવિ, લેખક, વિવેચકને તેના પોતાના સમગ્ર સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
પ્રથમ વિજેતા રાજેન્દ્ર શાહ
અંતિમ વિજેતા ભાનુપ્રસાદ પંડ્યા


નરસિંહ મહેતા એવોર્ડ એ પ્રતિવર્ષ એનાયત કરવામાં આવતો ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટો પુરસ્કાર (એવોર્ડ) છે. આ પુરસ્કાર ગુજરાત રાજ્યના જુનાગઢ ખાતેના આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની સાંજે રૂપાયતન સંસ્થા, ભવનાથ ખાતે આપવામાં આવે છે. આ એવોર્ડ આપવાની શરૂઆત ઈ. સ. ૧૯૯૯નાં વર્ષથી કરવામાં આવી છે. આ સન્માનમાં મહાનુભાવને INR૧,૫૧,૦૦૦ (એક લાખ એકાવન હજાર) રૂપિયા રોકડા તેમજ નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિચિન્હ આપવામાં આવે છે.

[ફેરફાર કરો] નરસિંહ મહેતા એવોર્ડથી સન્માનિત મહાનુભાવો

[ફેરફાર કરો] આ પણ જુઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં