નિલમબાગ પેલેસ

વિકિપીડિયામાંથી
નિલમબાગ પેલેસ
નકશો
સામાન્ય માહિતી
સ્થાનભાવનગર, ગુજરાત, ભારત
પૂર્ણ૧૮૫૯

નિલમબાગ પેલેસ કે નિલમબાગભાવનગરના ગોહિલ વંશના રાજવી દ્વારા ૧૮૫૯માં બાંધવામાં આવેલો એક મહેલ છે[૧].

અન્ય માહિતિ[ફેરફાર કરો]

હાલની સ્થિતિમાં એનો વિસ્તાર ચાર હેક્ટરમાં ફેલાયેલો છે અને હાલમાં ત્યાં હેરીટેજ હોટેલ ચલાવવામાં આવી રહી છે. આ મહેલનું બાંધકામ વિલિયમ એમરસન દ્વારા કરવામાં આવ્યું હતું કે જેણે તેના ઉપરાંત તખ્તસિંહજી હોસ્પિટલ અને કોલકાતાનું વિક્ટોરીયા મેમોરીયલ પણ બાંધ્યા હતા. આ મહેલમાં ભારતીય શૈલી અને આધુનિક શૈલીનો સુભગ સમન્વય જોવા મળે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ગુજરાત ટુરીઝમની વેબસાઇટ પર નિલમબાગ પેલેસનું પાનું". ગુજરાત ટુરીઝમ. મૂળ માંથી 2015-04-19 પર સંગ્રહિત. મેળવેલ ૫ જુલાઇ ૨૦૧૫.