પંચશીલના સિદ્ધાંતો

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

પંચશીલના સિદ્ધાંતોની ઘોષણા ઇ. સ. ૧૯૫૪ના જૂન માસમાં ભારત દેશના તે સમયના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કરી હતી. આ સમયે તિબેટના પ્રશ્ને ભારત અને ચીન વચ્ચે મૈત્રી કરાર પણ કરવામાં આવ્યો હતો.

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં