પં. પન્નાલાલ ઘોષ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
પંડિત પન્નાલાલ ઘોષ
Also known as અમલ જ્યોતિ ઘોષ
જન્મ જુલાઇ ૩૧, ૧૯૧૧
મૂળ બારાસાત, પશ્ચિમ બંગાળ, ભારત
મૃત્યુ એપ્રિલ ૨૦, ૧૯૬૦
શૈલિ (જોનર) ભારતીય શાસ્ત્રીય સંગીત
વ્યવસાય વાંસળીવાદક
વાદ્ય વાંસળી


પંડિત પન્નાલાલ ઘોષ ( ૩૧મી જુલાઈ, ૧૯૧૧ - ૨૦ એપ્રિલ, ૧૯૬૦) ભારત દેશના એક પ્રસિદ્ધ વાંસળીવાદક હતા. એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. તેઓ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. એમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં આવેલા બારાસાત ખાતે થયો હતો.


[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં