પં. પન્નાલાલ ઘોષ
વિકિપીડિયાથી
| પંડિત પન્નાલાલ ઘોષ | |
|---|---|
| Also known as | અમલ જ્યોતિ ઘોષ |
| જન્મ | જુલાઇ ૩૧, ૧૯૧૧ |
| મૂળ | બારાસાત, પશ્ચિમ બંગાળ, ભારત |
| મૃત્યુ | એપ્રિલ ૨૦, ૧૯૬૦ |
| શૈલિ (જોનર) | ભારતીય શાસ્ત્રીય સંગીત |
| વ્યવસાય | વાંસળીવાદક |
| વાદ્ય | વાંસળી |
પંડિત પન્નાલાલ ઘોષ ( ૩૧મી જુલાઈ, ૧૯૧૧ - ૨૦ એપ્રિલ, ૧૯૬૦) ભારત દેશના એક પ્રસિદ્ધ વાંસળીવાદક હતા. એમનું મૂળ નામ 'અમલ જ્યોતિ ઘોષ' હતુ. તેઓ અલાઉદ્દીન ખાનના શિષ્ય હતા. એમનો જન્મ વર્તમાન બાંગ્લાદેશમાં આવેલા બારાસાત ખાતે થયો હતો.