પદ્મનાભસ્વામી મંદિર
પદ્મનાભસ્વામી મંદિર એ ભારતનુ કેરળ રાજ્ય તિરુવનંતપુરમ્ શહેર મા આવેલ પ્રષિધ્ધ ભગવાન વિષ્ણુ હિંદુ મંદિર છે. ચિત્ર:F-top1 f== મંદિરનો ઇતિહાસ == પદ્મનાભસ્વામી મંદિર નુ નિર્માણ રાજા માર્તણ્ડ વડે કરાયુ હતુ. આ મંદિર ના નિર્માણ મા દ્ર્વિડ અને કેરળ શૈલી નુ મિશ્રણ જોઇ શકાય છે. આ મંદિર નો જિર્ણોધ્ધાર અઢાર મી સદી મા થયો હતો. નાયરો માટે શ્રી પદ્મનાભસ્વામી મંદિરનું વિશેષ મહત્વ છે. કારણકે તેને અનંત નો નિવાસસ્થાન માનવામાં આવે છે અને નાયરોનો દાવો છે કે આ મંદિરમાં વિશેષ શક્તિઓ છે. [૧] મંદિર અને રાજવી પરિવાર
૧૭૩૧ શ્રી પદ્મનાભ સ્વામી મંદિરનું નિર્માણ ૧૮મી સદીમાં થઈ ગયેલા ત્રાવણકોરના રાજા માર્તંડ વર્મા(૧૭૨૯-૧૭૫૮)એ ૧૭૩૧માં કરાવ્યું હતું.
૧૭૫૦માં તેમણે સમગ્ર રાજ્ય ભગવાન પદ્મનાભ સ્વામીને અર્પણ કરી દીધું અને પદ્મનાભદાસ અથૉત ભગવાન વિષ્ણુના સેવક તરીકેનું બિરુદ મેળવ્યું. ૧૯૭૧માં રાજવી પરિવારોની સત્તા સરકારે પાછી ખેંચી લીધી પછી રાજવી પરિવારે ટ્રસ્ટનું નિર્માણ કર્યું જે આજે તેનો વહીવટ સંભાળે છે. રાજવી પરિવારના હાલના વડા ઉત્તરદોમ થિરુનલ માર્તંડ વર્મા આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે.
આ છે વિશ્વનુ સૌથી અમિર મંદિર
કેરલની રાજધાની થિરુઅનંતપુરમના પદ્મનાભસ્વામી મંદિરમાં અરબો રૂપિયાનો ખજાનો મળ્યો છે. એક અનુમાન પ્રમાણે આ મંદિર પાસે એક લાખ કરોડ રૂપિયાના હિરા-જવેરાત આભૂષણ, સોનાના સિક્કા મળી આવ્યાં છે.
તૃટી ટાંકો: <ref> ટેગ અસ્તિત્વમાં છે, પણ <references/> ઍવો કોઈ ટેગ ન મળ્યો.