પદ્મભૂષણ
વિકિપીડિયાથી
| પદ્મભૂષણ | ||
| પુરસ્કારની માહિતી | ||
|---|---|---|
| પ્રકાર | નાગરિક | |
| શ્રેણી | રાષ્ટ્રીય | |
| શરૂઆત | ૧૯૫૪ | |
| પ્રથમ પુરસ્કાર | ૧૯૫૪ | |
| અંતિમ પુરસ્કાર | ૨૦૧૦ | |
| કુલ પુરસ્કાર | ૧૧૧૧ | |
| પુરસ્કાર આપનાર | ભારત સરકાર | |
પદ્મભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. અન્ય ગૌરવપ્રદ પુરસ્કારોમાં પદ્મશ્રી, પદ્મવિભૂષણ અને ભારત રત્નની ગણના થાય છે.