પન્નાલાલ પટેલ
વિકિપીડિયા થી
| પન્નાલાલ નાનાલાલ પટેલ | |
| જન્મની વિગત | ૭ મે,૧૯૧૨ માંડલી ( જી. ડુંગરપુર જિલ્લો, રાજસ્થાન ) |
|---|---|
| મૃત્યુની વિગત | ૫ એપ્રિલ,૧૯૮૯ અમદાવાદ ગુજરાત |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| અભ્યાસ | પ્રાથમિક - અંગ્રેજી ચાર ધોરણ |
| વ્યવસાય | સાહિત્યકાર, પ્રકાશક |
| ખિતાબ | ૧૯૫૦ - રણજિતરામ સુવર્ણચંદ્રક * ૧૯૮૫ - જ્ઞાનપીઠ એવોર્ડ |
| ધર્મ | હિંદુ |
| માતા-પિતા | - નાનાલાલ પટેલ |
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] જીવન ઝરમર
- પ્રેસમાં કામ કરતાં કાગળની ચબરખીઓ પર પહેલાં લખાણો
- અનેક કૃતિઓ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત
[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ
- નવલકથા - વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, રામે સિતાને માર્યા જો!, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ, માનવીની ભવાઈ, કચ-દેવયાનિ, મળેલા જીવ, આંધી અષાઢની,
- નવલિકા - સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ
- નાટક - જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલા જીવ
- ચિંતન - પૂર્ણયોગનું આચમન
- આત્મકથા - અલપઝલપ
- બાળ સાહિત્ય - દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ
- પ્રકીર્ણ - અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન
[ફેરફાર કરો] સંદર્ભ
'આપણા પ્રતિનિધિ સારસ્વતો’ - રમેશ શુક્લ - પ્રવિણ પ્રકાશન