પાજોદ
પાજોદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનુ એક ગામ છે, જે જુનાગઢ-પોરબંદર રાજ્ય ધોરી માર્ગ-૩૨ પર આવેલું છે. આ ગામ જુનાગઢથી ૫૦ કિ.મી દુર છે અને તેની વસ્તી આશરે ૩૫૦૦ છે. આ ગામ સમુદ્રથી ૩૫ કિમિ દૂર છે. આ ગામમાં મુખ્યત્વે પટેલ લોકોની વસ્તી રહે છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, મગફળી તેમજ તલ ના પાકની ખેતી કરવામાં આવે છે. અહીં ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરવાની સગવડ છે. પ્રાથમિક શાળાનું નામ પે. સેન્ટર શાળા, પાજોદ અને માધ્યમિક શાળાનું નામ વિનય મંદિર, પાજોદ છે. આ ગામમાં પોસ્ટ ઓફિસ, દવાખાનું તથા સહકારી બેન્ક પણ છે.
| colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7
</noinclude>; font-size: 1.5em; text-align: center" | પાજોદ |
|
|
|
|
| style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7 | style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7 |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
- 69 m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(2001) - ગીચતા |
3,500 - |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- 362624 - +02874 - ગુજરાત-11 |
</noinclude>
[ફેરફાર કરો] ગામ નો ઇતિહાસ
આઝાદી પહેલા આ ગામમાં દરબારી રાજ ચાલતુ હતુ. ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ઉર્ફે રૂસવા આ ગામના દરબાર હતા.