પાપમોચિની એકાદશી

વિકિપીડિયામાંથી

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં પાંચમા માસ ફાગણની વદ અગિયારસને પાપમોચિની એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, જેની કથા મેઘાવી નામનાં ઋષિ અને મંજુઘોષા નામની એક અપ્સરાને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]