પુરાણ

વિકિપીડિયામાંથી

પુર્ણ સત્યને નવી રીતે કહે તેનું નામ પુરાણ. વેદ અને ઉપનિષદમાં જે સત્યો મંત્રોના માધ્યમથી કહેવામાં આવ્યા છે, તે જ સત્યો પુરાણોમાં કથાના માધ્યમથી કહેવામાં આવ્યા છે. પુરાણો અઢાર છે.

તેમના નામ અને તેમના શ્લોકની સંખ્યા (કૌંસમાં આપ્યા પ્રમાણે) આ પ્રમાણે છે.

અઢાર પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ચાર લાખ થાય છે.

આ અઢારપુરાણો ઉપરાંત ઉપ પુરાણ પણ અઢાર છે. જેવા કે સનત પુરાણ, નારસિંહ પુરાણ, નારદ પુરાણ, શૈવ પુરાણ, કપિલ પુરાણ, માનવ પુરાણ, ઔશનસ પુરાણ, વરુણ પુરાણ, કાલિકા પુરાણ, સાંબ પુરાણ, સૌર પુરાણ, આદિત્ય પુરાણ, માહેશ્વર પુરાણ, દેવી ભાગવત, વસિષ્ઠ પુરાણ, નંદિ પુરાણ, પારાશ પુરાણ અને દુર્વાસા પુરાણ.