પૃથિવીવલ્લભ

વિકિપીડિયામાંથી

પૃથિવીવલ્લભ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ આલેખેલી એક નવલકથા છે. તત્કાલીન સમયપટ, વેગવંત ઘટનાદોર, નાટ્યાત્મક રજૂઆત, પ્રતાપી ચરિત્રરેખાઓ અને ભાષાની વેધકતાથી આ ઐતિહાસિક નવલકથાએ ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રભાવ જન્માવ્યો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]