પ્રજાપતિ એ હિન્દુ ધર્મમાં સર્જનના દેવતા મનાય છે. તે વિશ્વકર્મા તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત પ્રજાપતિ એ હિન્દુ ધર્મમાં એક જ્ઞાતિનું નામ પણ છે.