પ્રતાપ વિલાસ મહેલ

વિકિપીડિયામાંથી

પ્રતાપ વિલાસ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના લાલબાગ વિસ્તાર નજીક આવેલ ગાયકવાડી મહેલ છે.[૧]

આ મહેલ ઇ.સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. તેનો વિસ્તાર આશરે ૫૫ એકર છે જેમાં બગીચાનો પણ સમાવેશ થાય છે. આ મહેલ હવે ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે. આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમ જ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પ્રતાપ વિલાસ મહેલ: લાલબાગ મહેલનો ભવ્ય ઇતિહાસ". 2018-04-05. મૂળ માંથી 2021-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-28.