પ્રભાતિયા
વિકિપીડિયાથી
પ્રભાતિયા વહેલી સવારે ગાવામાં આવતા ભજનનો પ્રકાર છે. ગુજરાતી ભાષામાં ભક્ત કવિ નરસિંહ મહેતાએ રચેલા અનેક પદો ગુજરાતનાં ઘર ઘરમાં પ્રભાતિયા સ્વરૂપે સાંભળવા મળે છે. જે પૈકી જાગને જાદવા, ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે.
[ફેરફાર કરો] ગુજરાતમાં લોકપ્રિય પ્રભાતિયાંઓ
- ૧. જાગોને જશોદાના કુંવર વ્હાણલાં વાયાં
- ૨. મેં કાનુડા તોરી ગોવાલણ