બરબોધન
વિકિપીડિયાથી
બરબોધન ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ઓલપાડ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. બરબોધન ગામમાં મુખ્યત્વે મુસ્લીમો, કોળી પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજુરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પુસ્તકાલય, તળાવ (જે ઓલપાડ તાલુકાનું સૌથી મોટું તળાવ છે), પંચાયતઘર, આંગણવાડી તેમ જ દુધની ડેરીની સવલતો પ્રાપ્ય છે.
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- બરબોધનના લોક - ઇતિહાસ વિશે માહિતી આપતું જાળસ્થળ
- en:Surti Muslims સુરતના મુસ્લીમો
- સુરતી સુન્ની વોહરા મુસ્લીમ એજ્યુકેસન સોસાયટી
- [૧] સુરતી સુન્ની વોહરાનું જાળસ્થળ