મહાભારતમાં ભરતનો શકુંતલા અને દુષ્યંતનો પુત્ર તરીકે ઉલ્લેખ છે. ભારત દેશનું નામ ભારત, આ તેજસ્વિ રાજા ભરત પરથી પડ્યું છે. કહેવાય છે કે નાનપણમાં ભરત સિંહ સાથે રમતો હતો.
રામાયણમાં રામના ભાઇ અને કૈકેયીના પુત્ર તરીકે ભરતનો ઉલ્લેખ છે.