ભાદરવા સુદ ૧૨

વિકિપીડિયામાંથી

ભાદરવા સુદ ૧૨ ને ગુજરાતી માં ભાદરવા સુદ દ્વાદશી કે ભાદરવા સુદ બારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો બારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો બારમો દિવસ છે. આ દિવસને વામન દ્વાદશી કે વામન જયંતિ પણ કહેવામાં આવે છે કેમકે આજના આ દિવસે વામન ભગવાન પ્રગટ થયા હતા.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ [૨][ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. તિથીતોરણ
  2. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.