ભાવનગર
વિકિપીડિયાથી
(ભાવનગર શહેર થી અહીં વાળેલું)
| colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7
</noinclude>; font-size: 1.5em; text-align: center" | ભાવનગર |
|
|
|
|
| style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7 | style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7 |
| અક્ષાંશ-રેખાંશ | |
| વિસ્તાર - ઉંચાઇ |
૫૩.૩૦ km² - 24 m |
| સમય ક્ષેત્ર | IST (UTC+5:30) |
| વસ્તી(૨૦૦૧) - ગીચતા |
૫૧૦૯૭૪ - ૯૫૮૬/ચો.કીમી |
| મેયર | સુરેશ ધાંધલ્યા |
| કોડ - ટપાલ - ટેલીફોન - વાહન |
- ૩૬૪૦૦૧ - +૦૨૭૮ - જી જે ૦૪ |
</noinclude>
ભાવનગર શહેર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] ભાવનગર શહેર નો ઈતિહાસ
- મારવાડના ખેરગઢથી સૌરાષ્ટ્રમાં આવેલા ગોહિલ રાજવંશના મૂળ પુરૂષ સેજકજીએ સાયલા પાસે સેજકપુર વસાવી ત્યાં પ્રથમ ગાદી સ્થાપી.પછીથી રાણપુર, ઉમરાળા, ઘોઘા, શિહોર અને ત્યારબાદ ભાવનગર રાજ્યની સ્થાપના ઈ.સ. ૧૭૨૩, સંવત ૧૭૭૯ના વૈશાખ સુદ ૩ -અખાત્રીજના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલે કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે. ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે. ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે ગગા ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટ્ટણી ખૂબ જ પ્રજાવત્સલ હતા. ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે.
- દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.
- ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.
[ફેરફાર કરો] હવામાન
| ભાવનગરની આબોહવા | |||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| મહિનો | જાન્યુ | ફેબ્રુ | માર્ચ | એપ્રિલ | મે | જૂન | જુલાઇ | ઓગ | સપ્ટે | ઑક્ટ | નવે | ડિસે | વર્ષ |
| Record high °C (°F) | 35 (95) |
38 (100) |
43 (109) |
45 (113) |
46 (115) |
45 (113) |
40 (104) |
38 (100) |
40 (104) |
41 (106) |
38 (100) |
35 (95) |
46 (115) |
| Average high °C (°F) | 28 (82) |
30 (86) |
35 (95) |
38 (100) |
40 (104) |
37 (99) |
33 (91) |
32 (90) |
33 (91) |
35 (95) |
32 (90) |
29 (84) |
33.5 (92.3) |
| Average low °C (°F) | 12 (54) |
14 (57) |
18 (64) |
23 (73) |
25 (77) |
26 (79) |
25 (77) |
25 (77) |
23 (73) |
21 (70) |
17 (63) |
13 (55) |
20.2 (68.3) |
| Record low °C (°F) | 0.55 (32.99) |
2 (36) |
8 (46) |
12 (54) |
19 (66) |
20 (68) |
20 (68) |
21 (70) |
20 (68) |
13 (55) |
6 (43) |
5 (41) |
0.55 (32.99) |
| Precipitation mm (inches) | 0 (0) |
0 (0) |
0 (0) |
0 (0) |
10 (0.39) |
90 (3.54) |
170 (6.69) |
130 (5.12) |
90 (3.54) |
20 (0.79) |
0 (0) |
0 (0) |
510 (20.08) |
| % humidity | 48 | 42 | 41 | 44 | 53 | 64 | 75 | 80 | 75 | 56 | 49 | 50 | 56.4 |
| Avg. rainy days | 0 | 0 | 0 | 0 | 1 | 6 | 10 | 8 | 5 | 1 | 0 | 0 | 31 |
| Source: Weatherbase[૧] | |||||||||||||
[ફેરફાર કરો] વર્તમાન ભાવનગર
- હવાઇ મથક
- રેલ્વે મથક
- જુના બંદર
- નવા બંદર
- અલંગ શીપ-બ્રેકીંગ યાર્ડ
- કેન્દ્રિય નમક અને સમુદ્રિ રસાયણ અનુસન્ધાન સંથાન
- પાલિતાણા
- ભાવનગર જિલ્લાના તાલુકાઓ
- ભાવનગર તાલુકાઓના ગામડાઓ
[ફેરફાર કરો] કલાનગરી
૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ "ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર"ના પક્ષીઓના ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર શ્રી ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે.
[ફેરફાર કરો] જોવા લાયક સ્થળો
- ફનપાર્ક મહિલાબાગ
- ગાંધી-સ્મૃતિ
- સરદાર-સ્મૃતિ
- બાર્ટન પુસ્તકાલય
- શામળદાસ કૉલેજ
- શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર
- ગૌરીશંકર તળાવ - બૉર તળાવ
- ગંગા દેરી
- વિક્ટોરિયા પાર્ક
- નિલમબાગ પેલેસ
- ભાવવિલાસ પેલેસ
- ધોઘા સર્કલ
- શ્રી દિંગબરજૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ- સોનગઢ
- શ્રી ખોડિયાર મંદિર
- ધોઘા
- માળનાથ
- શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક
- કુડા
- હાથબ
- પીરમબેટ
- સાંઇબાબાનુ મંદીર
- માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ (ભૂતપૂર્વ આલ્ફ્રેડ સ્કૂલ)
- શ્રી ગોલ્રીબાર હનુમાનજી મદિર
[ફેરફાર કરો] સંદર્ભો
- ↑ "આબોહવા-ભાવનગર". http://www.weatherbase.com/weather/weather.php3?s=83824&refer=&units=metric. Retrieved on 2 May 2012.
