મજીવાણા (તા. પોરબંદર)

વિકિપીડિયામાંથી
મજીવાણા
—  ગામ  —
મજીવાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°47′56″N 69°35′17″E / 21.798993°N 69.587996°E / 21.798993; 69.587996
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
તાલુકો પોરબંદર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, મગફળી,જીરૂ,દિવેલા,

રજકો, શાકભાજી

મજીવાણા (તા. પોરબંદર)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા પોરબંદર તાલુકામાં આવેલું એક ગામ છે. પોરબંદર થી ૨૫ કી.મી.ના અંતરે આવેલા મજીવાણા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, મગફળી, જીરૂ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે. ગામની મધ્યમાં રામજી મંદીર તથા ગામના પ્રવેશદ્વાર નજીક શિવ મંદીર અને હનુમાન મંદીર તેમજ વાછરા ડાડા મંદિર આવેલાં છે.