મત્સ્ય પુરાણ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

મત્સ્ય પુરાણ હિન્દુ ધર્મના ધાર્મિક સાહિત્ય પૈકીનું એક પુરાણ છે.

[ફેરફાર કરો] મત્સ્ય પુરાણની સંક્ષિપ્ત જાણકારી

મત્સ્ય પુરાણમાં સાત કલ્પોનું આલેખન છે. આ નૃસિંહ વર્ણનથી શરુ થતું કુલ ચૌદ હજાર સંસ્કૃત ભાષાના શ્લોકોથી બનાવવામાં આવેલું પુરાણ છે. મનુ અને મત્સ્ય વચ્ચેના સંવાદથી શરુ કરી બ્રહ્માંડનું વર્ણન, બ્રહ્મા દેવતા અને અસુરોના પેદા થવા વિશે, મરુદ્ગણોનો પ્રાદુર્ભાવ, એના પછી રાજા પૃથુના રાજ્યનું વર્ણન, વૈવસ્ત મનુની ઉત્પતિ, વ્રત અને ઉપવાસો સાથે માર્તણ્ડશયન વ્રત, દ્વીપ અને લોકોના વર્ણન, દેવ મંદિર નિર્માણ, મહાલય નિર્માણ વગેરેનું વર્ણન છે.

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

ધાર્મિક સાહિત્ય

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં