મનોવિજ્ઞાન

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

મનોવિજ્ઞાન એટલે Psychology-સાઇકોલોજી, એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન. ખરેખર મનોવિજ્ઞાન આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન છે. જે. બી. વોટસનના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. તે સમાજમાં રહેતા માનવીનો સામાજિક પરિસ્થિતીના સદર્ભમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન એ વર્તનની આગાહી કરે છે. ગુજરાતમાં ધિરેન્દ્ર મહેતાએ સિગ્મન ફ્રોઇડ પાસે મનોવિષ્લેષણની તાલીમ લીધી હતી. મનોવિષ્લેષણએ મનોવિજ્ઞાનની એક વિચારધારા છે.


[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં