મનોવિજ્ઞાન
વિકિપીડિયાથી
મનોવિજ્ઞાન એટલે Psychology-સાઇકોલોજી, એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન. ખરેખર મનોવિજ્ઞાન આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન છે. જે. બી. વોટસનના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન. મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે. તે સમાજમાં રહેતા માનવીનો સામાજિક પરિસ્થિતીના સદર્ભમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત મનોવિજ્ઞાન એ વર્તનની આગાહી કરે છે. ગુજરાતમાં ધિરેન્દ્ર મહેતાએ સિગ્મન ફ્રોઇડ પાસે મનોવિષ્લેષણની તાલીમ લીધી હતી. મનોવિષ્લેષણએ મનોવિજ્ઞાનની એક વિચારધારા છે.
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- Yale University Video Course - માનસશાસ્ત્ર પરિચય
- મનોવિજ્ઞાન શબ્દકોષ