મહમદ અલી ઝીણા
વિકિપીડિયાથી
ભારત દેશમાંથી જુદા પડેલા પાડોશી ઇસ્લામીક રાષ્ટ્ર પાકિસ્તાનના રાષ્ટ્રપિતા તેમ જ ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક એવા મહમદ અલી ઝીણાનું મુળ વતન સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાનું પાનેલી ગામ હતું. તેમના દાદા લોહાણા ઠક્કર હતા. તેઓ વ્યવસાયે વકીલ હતા.