મહાદેવ ગોવિંદ રાનડે
વિકિપીડિયાથી
| મહાદેવ ગોવિંદ રાનડે | |
|---|---|
![]() |
|
| જન્મની વિગત | ૧૬ જાન્યુઆરી ૧૮૪૨ નિફાડ, નાસિક જિલ્લો, મહારાષ્ટ્ર |
| મૃત્યુની વિગત | ૧૬ જાન્યુઆરી ૧૯૦૧ |
| વ્યવસાય | ન્યાયાધીશ, સામાજ સુધારક અને લેખક |
</noinclude> ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ ઇ.સ. ૧૬ જાન્યુઆરી ૧૮૪૨ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે થયો હતો. 'હિંદી રાષ્ટ્રીય મહાસભા' (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ)ની સ્થાપનામાં તેઓએ આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે સમયના ભારતીય સમાજમાં વિધવા વિવાહ પર પ્રતિબંધ, અસ્પૃશ્યતા, બાળલગ્ન, વગેરે જેવા સામાજીક કુરિવાજો સામે પ્રજાને જાગૃત કરવાનું કાર્ય પણ તેમણે કર્યું. ૧૬ જાન્યુઆરી ૧૯૦૧ના રોજ તેમનું અવસાન થયું.
