માંડવરાયજી મંદિર

વિકિપીડિયામાંથી

માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના મુળી નગરમાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે.[૧] મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર અઠવાડીયે હજારો લોકો આ ધામની મુલાકાતે આવે છે.

માંડવરાયજી દેવનું અન્ય નામ એટલે સુર્યદેવ અથવા સુર્યનારાયણ છે. મુળી ચોવીશીમાં વસતા પરમાર રાજપુતો અને જૈન લોકોના કુળદેવતા અથવા ઇષ્ટદેવ સુર્યદેવ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "સૂર્યમંદિરો – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2022-05-05.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]